મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો

14 ફેબ્રુઆરીએ ઠેર ઠેર વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિને બદલે ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરવાનો મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર દ્વારા પ્રયાસ કરવામાં આવેલ છે અને આજે શાળામાં માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

મોરબીમાં સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે 14 ફેબ્રુઆરીમાતાપિતા પૂજન દિવસ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં શાળામાં અભ્યાસ કરતાં ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તેઓએ શાળામાં માતા પિતાનું પૂજન કર્યું હતું કાર્યક્રમમાં 50 જેટલા વાલીઓ તેમજ શાળાના ટ્રસ્ટી કમલેશ ગુરુજી, પ્રધાનચાર્ય ગણેશ ગુરુજી અને વિવેક ગુરુજી સહિતના હાજર રહ્યા હતા આ તકે બાળકોને માતા પિતા પૂજનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને ભારતીય સંસ્કૃતિનું વિદ્યાર્થીઓ નાનપણથી જ અનુકરણ અને જતન કરે તેના માટેનો પ્રયાસ આ શાળા દ્વારા કરવામાં આવે છે.






Latest News