ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યા ભારતી દ્વારા સપ્તશક્તિ સંગમ મહિલા સંમેલન યોજાયું


SHARE











મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યા ભારતી દ્વારા સપ્તશક્તિ સંગમ મહિલા સંમેલન યોજાયું

વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર તથા  સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે મહિલા જાગૃતિ તેમજ મહિલા સશક્તિકરણ અંગે સપ્તશક્તિ સંગમ મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં  ભારતીય સંસ્કૃતિ મૂજબ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે બાદ વિદ્યાર્થીનીઓ દ્વારા સમૂહગીતની પ્રસ્તુતિ, પ્રશ્નોત્તરી, વક્તાઓના વક્તવ્ય, પ્રેરણાદાયી મહિલાઓનો સંદેશ, એકપાત્રીય અભિનય, સમાજ અને મહિલાઓ માટે પ્રેરણારૂપ માતાઓનું સન્માન, મહિલાઓનું અનુભવ કથન અને અંતે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાર્થક વિદ્યામંદિરના વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ અન્ય સહિત કુલ 250 થી વધારે મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને મહિલાઓ દ્વારા મહિલાઓ માટે યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા સાર્થક વિદ્યા મંદિરના મહિલા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News