ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જરૂરિયાત મંદ લોકોને ધાબડાનું વિતરણ કરાયું


SHARE











વાંકાનેરમાં જરૂરિયાત મંદ લોકોને ધાબડાનું વિતરણ કરાયું

વાંકાનેર ખાતે પશુ પક્ષી મનુ સેવા કાર્યકર્તિ સંસ્થા મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ પક્ષી માનવ સેવા કાર્ય અને સ્થાન આપવામાં આવે છે સાથોસાથ પરિસ્થિતિને ધ્યાને રાખી શ્રેષ્ઠ પ્રતિષ્ઠ સેવા ભાવીઓને સન્માનિત અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ તેમજ વિવિધ મહિલા બાળકો વૃદ્ધો નિરાધાર બહેનોની વહારે આવી સેવા લક્ષી કાર્યને પ્રજાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે હાલ ઠંડી વધી રહી છે ત્યારે વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો, સરકારી હોસ્પિટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વિસ્તારમાં જઈને દર્દીઓ, મુસાફરો અને જરૂરિયાતમંદ લોકોને ધાબડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ જહાંગીરશા બાપુ તેમજ સંસ્થાના મંત્રી આરીફ દિવાન તેમજ યાસીનશા શાહમદાર એજાદશાસાહિલશા,સમીરશા સહિતનાઓ હાજર રહ્યા હતા. અને આગામી દિવસોમાં પશુઓ માટે મુખ્ય માર્ગો પર મોડી રાત્રે રખડતા ગૌવંશોને ડોકમાં રેડિયમના પટ્ટા પહેરાવવા માટેનું કામ કરવામાં આવશે.






Latest News