મોરબીમાં દીકરીએ દિવંગતોના જન્મ દિવસ નિમિત્તે મેડિકલ કેમ્પ યોજાયો
વાંકાનેરમાં જરૂરિયાત મંદ લોકોને ધાબડાનું વિતરણ કરાયું
SHARE
વાંકાનેરમાં જરૂરિયાત મંદ લોકોને ધાબડાનું વિતરણ કરાયું
વાંકાનેર ખાતે પશુ પક્ષી મનુ સેવા કાર્યકર્તિ સંસ્થા મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ પક્ષી માનવ સેવા કાર્ય અને સ્થાન આપવામાં આવે છે સાથોસાથ પરિસ્થિતિને ધ્યાને રાખી શ્રેષ્ઠ પ્રતિષ્ઠ સેવા ભાવીઓને સન્માનિત અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ તેમજ વિવિધ મહિલા બાળકો વૃદ્ધો નિરાધાર બહેનોની વહારે આવી સેવા લક્ષી કાર્યને પ્રજાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે હાલ ઠંડી વધી રહી છે ત્યારે વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો, સરકારી હોસ્પિટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વિસ્તારમાં જઈને દર્દીઓ, મુસાફરો અને જરૂરિયાતમંદ લોકોને ધાબડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ જહાંગીરશા બાપુ તેમજ સંસ્થાના મંત્રી આરીફ દિવાન તેમજ યાસીનશા શાહમદાર એજાદશા, સાહિલશા,સમીરશા સહિતનાઓ હાજર રહ્યા હતા. અને આગામી દિવસોમાં પશુઓ માટે મુખ્ય માર્ગો પર મોડી રાત્રે રખડતા ગૌવંશોને ડોકમાં રેડિયમના પટ્ટા પહેરાવવા માટેનું કામ કરવામાં આવશે.