ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની શાળાનો કારેલીયા નયન જિલ્લાનુ રાજ્ય કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ


SHARE











ટંકારાના સજનપર ગામની શાળાનો કારેલીયા નયન જિલ્લાનુ રાજ્ય કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ

ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળાનો ધો. 8 માં અભ્યાસ કરતો કારેલીયા નયન જયંતિભાઈ નામનો વિદ્યાર્થી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં હળવદ ખાતે સમગ્ર જિલ્લામાં લાંબી કૂદમાં દ્વિતીય નંબર મેળવી વિજેતા બનેલ હતો હવે તે રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ છે જેના માટે માર્ગદર્શક શિક્ષિકા બહેન રેખાબેન આરદેશણાએ ખૂબ જહેમત ઉઠાવેલ હતી અને વિદ્યાર્થીને માર્ગદર્શક પૂરું પડ્યું હતું જેથી વિદ્યાર્થી અને શિક્ષિકાને આચાર્ય અલ્પેશભાઈ પુજારા અને સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવેલ છે.






Latest News