ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કુંતાસી ગામ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા !


SHARE











માળીયા (મી)ના કુંતાસી ગામ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા !

સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો જ્યાંથી મળી આવ્યા હતા એવા માળીયા (મી)ના કુંતાસી ગામની મુલાકાત કરી હતી. અને આ સ્થળને સ્થાનિક લોકો બિબલબાઈનો ટીંબો તરીકે ઓળખાવે છે. અને મુલાકાત કરતા કચ્છના ધોળાવીરાની યાદ આવી જાય એવું સ્થળ છે. પરંતુ હાલ આ સ્થળની આસપાસ ખૂબ બાવળ અને થોડી માટીને લીધે જૂના અવશેષો વ્યવસ્થિત જોઈ શકાતા નથી, પરંતુ જો આ સ્થળ પરથી બાવળ દૂર કરીને થોડી માટી કાઢીને ચોખ્ખું કરવામાં આવે તો જૂના અવશેષો વ્યવસ્થિત જોઈ શકાય  અને કચ્છના ધોળાવીરાની જેમ મોરબી જિલ્લાનું સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રખ્યાત સ્થળ બની શકે તેમ છે. લોકો અને વિદ્યાર્થીનો મુલાકાત કરી શકે અને પર્યટન સ્થળ બની શકે તેમ છે.






Latest News