મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કુંતાસી ગામ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા !


SHARE











માળીયા (મી)ના કુંતાસી ગામ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા !

સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો જ્યાંથી મળી આવ્યા હતા એવા માળીયા (મી)ના કુંતાસી ગામની મુલાકાત કરી હતી. અને આ સ્થળને સ્થાનિક લોકો બિબલબાઈનો ટીંબો તરીકે ઓળખાવે છે. અને મુલાકાત કરતા કચ્છના ધોળાવીરાની યાદ આવી જાય એવું સ્થળ છે. પરંતુ હાલ આ સ્થળની આસપાસ ખૂબ બાવળ અને થોડી માટીને લીધે જૂના અવશેષો વ્યવસ્થિત જોઈ શકાતા નથી, પરંતુ જો આ સ્થળ પરથી બાવળ દૂર કરીને થોડી માટી કાઢીને ચોખ્ખું કરવામાં આવે તો જૂના અવશેષો વ્યવસ્થિત જોઈ શકાય  અને કચ્છના ધોળાવીરાની જેમ મોરબી જિલ્લાનું સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રખ્યાત સ્થળ બની શકે તેમ છે. લોકો અને વિદ્યાર્થીનો મુલાકાત કરી શકે અને પર્યટન સ્થળ બની શકે તેમ છે.






Latest News