સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના ગૌરક્ષકોએ કતલખાને જતાં 21 અબોલજીવને બચાવ્યા


SHARE











મોરબીના ગૌરક્ષકોએ કતલખાને જતાં 21 અબોલજીવને બચાવ્યા

મોરબી ગૌરક્ષક  વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હિન્દુ સમાજનો  પવિત્ર મહિનો એટલે કે  શ્રાવણ માસના દિવસે બાતમી મળેલ હતી કે કચ્છ બાજુથી 2 બોલેરો પીકપ ગાડીમાં પાડા જીવોને ભરીને કતલ ખાને લઇ જતા હોવાની હકીકત આધારે વોચ રાખી હતી તેવામાં કચ્છ બાજુથી બોલેરો ગાડી નંબર GJ 12 CT  0062 અને GJ 12 BZ 4341 ને રોકવામાં આવી હતી અને તેને ચેક કરી હતી ત્યારે તેમાંથી 21 અબોલજીવ મળી આવ્યા હતા જેને બચાવ્યા હતા અને પાસ પરપીન્ટ વગર કચ્છ કનૈયામાંથી અબોલ જીવને વાહનમાં ભરીને કતલ કરવા લઈ જતાં હતા તેવું સામે આવ્યું હતું જેથી જોડીયા  પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને અબોલજીવને રાજકોટ પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે






Latest News