મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મિશન નવ ભારત, એબીવીપી અને સનાતન યુવા ગ્રુપ દ્વારા આતંકી હુમલામાં શહિદ થયેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ


SHARE











મોરબીમાં મિશન નવ ભારત, એબીવીપી અને સનાતન યુવા ગ્રુપ દ્વારા આતંકી હુમલામાં શહિદ થયેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબીમાં મિશન નવ ભારતના હોદેદારો સહિતની ટીમે શનાળા રોડે આવેલ શહીદ સ્મારક ખાતે જઈને પહલગામમાં આતંકી હુમલા કરવામાં આવેલ હતો જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે ત્યારે તેઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આ ક્રૂર કૃત્ય કરનાર આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી આવી જ રીતે એબીવીપીની ટીમે શનાળા રોડે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે જઈને આતંકવાદી મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, ગોલી મારો સાલો કો દેશ કે ગદ્દારો કો જેવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. અને આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ ખાતે આંતકવાદીઓએ નિર્દોષ પર્યટકોની હત્યા કરી છે જેથી કરીને સનાતન યુવા ગ્રુપ મોરબીના સભ્યોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને સનાતન યુવા ગ્રુપ દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ છે. આવી જ રીતે હળવદમાં પણ આતંકવાદના વિરોધમાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આતંકવાદીઓની સામે આકરા પગલાં લેવાની માંગ કરી હતી






Latest News