મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં તિરંગાનું અપમાન અટકાવવા કોંગ્રેસ પ્રમુખની કલેક્ટરને રજૂઆત


SHARE











મોરબીમાં તિરંગાનું અપમાન અટકાવવા કોંગ્રેસ પ્રમુખની કલેક્ટરને રજૂઆત

મોરબીમાં તા. ૯ ઓગસ્ટથી લઈને ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરેલ છે. જે ખુબ જ આવકાર્ય છે. પરંતુ આ અભિયાન અંતર્ગત ભારત સરકારના ફલેગ કોડ નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહયું છે. જેથી તિરંગાનું અપમાન થતું હોય તેવુ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે ત્યારે મોરબીમાં તાત્કાલીક ધોરણે અપમાનજનક સ્થિતિમાં જે જગ્યાએ તિરંગા લગાવવામાં આવ્યા છે તેને યોગ્ય મન સન્માન સાથે લગાવવામાં તેવી મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને ફલેગ કોડ નિયમ મુજબ તિરંગા નહીં લગાવવામાં આવે તો ના છૂટકે પોલીસ ફરિયાદ કરાવવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.






Latest News