સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નિના ચકચારી ખુનના કેશમા આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાં પત્નિના ચકચારી ખુનના કેશમા આરોપીનો નિર્દોષ છુટકારો

મુળ મધ્યપ્રદેશનો સાહીલખાન ઉર્ફે સોનુ રાસીદખાન રહે. ભોપાલ વાળો મોરબીના એક કારખાનામાં પોતાની પત્નિ રાધાબેનની સાથે રહીને મજુરી કામ કરતો હતો.વર્ષ ૨૦૧૯ ના તા.૮-૮-૨૦૧૯ના રોજ આ સોનુએ તેની પત્નિ રાધાબેનનુ ગળુ દબાવીને હત્યા નીપજાવી તેવો કેશ પોલીસે નોંધ્યો હતો.તથા ઈ.પી.કો.ની કલમ ૩૦ર મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુના નંબર ૧૨૪/૧૯ મુજબ ગુનો દાખલ થયેલો હતો.

આ કેશ મોરબીના મહે. પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આર.જી.દેવધરા સાહેબની કોટમાં સેશન્સ કેશ નંબર ૯૫/૨૦૧૯ થી ચાલી જતા જજસાહેબે બચાવપક્ષના વકીલ પુષ્પાબેનની ધારદાર દલીલોને લક્ષમાં લઈને આરોપી સાહીલખાન ઉર્ફે સોનુભાઇને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.આ કામના આરોપી સોનુ ઉર્ફે સાહીલખાન પઢાણ તરફે બચાવ પક્ષના વકીલ મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી શ્રીમતી પુષ્પાબેન કૌશીકભાઇ ભટ્ટ રોકાયેલ હતા






Latest News