મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નવનિયુક્ત જજોનો સત્કાર સમારોહ યોજાયો


SHARE







મોરબી જીલ્લામાં નવનિયુક્ત જજોનો સત્કાર સમારોહ યોજાયો

મોરબી જીલ્લા બાર એસો. દ્વારા મોરબી જીલ્લામાં તાજેતરમાં નવા મૂકવામાં આવેલ એડી. ડીસ્ટ્રીકટ જજ પંડ્યા સાહેબ, સીનીયર સિવિલ જજ ઈજનેર સાહેબ તથા ડી.એલ.એસ.એ. પારેખ સહિતનાઓનો સત્કાર સમારોહ બાર એસો. હોલમાં રાખવામા આવ્યો હતો આ કાર્યક્રમ મોરબી જીલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો ત્યારે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ દેવધરા સાહેબ, અન્ય ન્યાયધીશો, બાર એસો.ના સેક્રેટરી વિજયભાઈ શેરશીયા, ઉપપ્રમુખ ટી.બી. દોશી, જોઈન્ટ સેક્રેટરી ઉદયસિંહ જાડેજા, કારોબારી સભ્ય કરમશીભાઈ પરમાર, બ્રિજરાજસિંહ જાડેજા, સાગરભાઈ પટેલ સહિતના હોદેદારો તેમજ વકીલો હાજર રહ્યા હતા અને નવનિયુક્ત જજોને શુભેચ્છાઓ પાઠવી હતી






Latest News