મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં મેફેડ્રોન કેસમાં પકડાયેલા આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE











૧૯.૪૦ ગ્રામ મેફેડ્રોન પાવડર ના કેસમાં આરોપી દાઉદ ઈબ્રાહીમભાઈ અજમેરી નાઓ નાસ્તા ફરતા હોય જેનો જામીન ૫૨ છુટકારો

બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી તાલુકા પોલીસે ૧૯.૪૦ મેફેડ્રોન પાવડર સાથે આરોપી દાઉદ ઈબ્રાહીમભાઈ અજમેરી રહે. ગાદોલા ગામ ગાયરી મહોલ્લા વોર્ડ નં. ૧ તા. જી. પ્રતાપગઢ રાજય રાજસ્થાન વાળા આરોપી નાસ્તા ફરતા હોય જેઓ ને પોલીસે પકડી પાડી અને એન. ડી. પી. એસ. એકટ ની કલમ ૮ (સી), ૨૧ (બી), ૨૯ મુજબ ના ગુન્હાના કામે તા. ૧૬/૧/૨૪ ના રોજ અટક કરી અને નામ. સેશન્સ કોર્ટ માં રજુ કરી અને નામ. સેશન્સ કોર્ટેમાં રીમાન્ડ ની માંગણી કરેલ અને નામ. કોર્ટે રીમાન્ડ મંજુર કરેલ ત્યારબાદ રીમાન્ડ પુરા થતા તા. ૨૨/૧/૨૪ ના રોજ નામ. સેશન્સ કોર્ટ માં રજુ કરી ત્યાર થી જયુડી. કસ્ટડી માં જેલ હવાલે હોય ત્યારબાદ આરોપી એ રેગ્યુલર જામીન અરજી કરતા મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ શ્રી મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા) એ નામ. સુપ્રીમ કોર્ટ તથા નામ. ગુજ. હાઈકોર્ટ ના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી મોરબી ના શ્રી પી. સી. જોષી સાહેબ શ્રી એ આરોપી દાઉદ ઈબ્રાહીમભાઈ અજમેરી ને રૂા. ૧૦,૦૦૦/- ના શરતોને આધીન રેગ્યુલર જામીન પર તા. ૨૫/૧/૨૦૨૪ ના રોજ મુકત કરેલ છે. આ કેસમાં આરોપી દાઉદ ઈબ્રાહીમભાઈ અજમેરી ના વકીલ શ્રી મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ પરમાર રોકાયેલા હતા.






Latest News