મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં આરએસએસ દ્વારા હિંદુ શક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન


SHARE











મોરબીમાં આરએસએસ દ્વારા હિંદુ શક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન

મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિંદુ શક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ આગામી તા. ૭ ને રવિવારે સવારે ૯ થી સાંજે ૫:૩૦ કલાક સુધી મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે રાખવામા આવેલ છે

હિન્દુત્વએ ભારતનો પ્રાણ છે. અને ભારતને પરમ વૈભવના શિખરે પહોંચાડવા હિન્દુ શકિતનું જાગરણ અનિવાર્ય છે. ત્યારે હિન્દુત્વ એ જ રાષ્ટ્રીયત્વ છે. આ વિચારથી ભારતને વિશ્વગુરૂ પદે પુનઃ સ્થાપિત કરવા આરએસએસ ૧૯૨પ થી કાર્ય કરી રહ્યું છે. ભારતના દરેક લોકોમાં NATION FIRST, CHARACTER MUST ની ભાવના જાગૃત થાય છે અને તે રાષ્ટ્રહિત માટે સંગઠિત થઇ સક્રિય બને તે આવશ્યક છે. આ માટે આરએસએસ દ્વારા જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લાનું એકત્રીકરણ નકકી કરવામાં આવ્યું છે અને તા ૭ ને રવિવારે મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે કાર્યક્રમ યોજવાનો છે જેમાં જોડાવવા માટે https://forms.gle/hDF2j4xpSWLf2eEg6  આપેલ લીંકને ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું છે તેવું આયોજકો તરફથી જણાવવામાં આવ્યું છે






Latest News