મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

હળવદના સૂર્યનગર ખાતે દાદાખાચરના ચોકમાં નોરતામાં ખૈલયાઓની રમઝટ


SHARE











હળવદના સૂર્યનગર ખાતે દાદાખાચરના ચોકમાં નોરતામાં ખૈલયાઓની રમઝટ

હાલ દેશભરમાં જ્યારે માતાજીના નવલા નોરતાની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે નવરાત્રીના ત્રીજા દિવસે એટલે માતાજીની પૂજા થાય છે ત્યારે સૂર્યનગર ખાતે બજરંગ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ડેકોરેશન અને લાઈટિંગ સાથે રંગારંગ નોરતાનું આયોજન થયું છે. સમગ્ર ગામના નાના મોટા ભાઈઓ બહેનો, દીકરીઓ સાથે મળીને બીજા દિવસે રમઝટ બોલાવી હતી. માતાજીને પ્રસન્ન કરવાનું પર્વ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યું છે અને અંતે માતાજીની આરતીનો ચડાવો લઈ લાલજીભાઈ દેવરાજભાઈ લકુમે બીજા દિવસની આરતી ઉતારવાનો લાહવો લીધો હતો  






Latest News