મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રાસોત્સવ યોજાયો


SHARE











વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રાસોત્સવ યોજાયો

વાંકાનેર ગાયત્રી પરિવાર દ્વારા મહિલા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બહોળી સંખ્યામાં ખેલૈયાઓએ તેમાં ભાગ લીધો હતો અને હર્ષ અને ઉલ્લાસથી મનમુકીને ગરબા લીધા હતા આ કાર્યક્રમના અંતે વેલડ્રેસ અને વેલપ્લેના સપ્રાઈઝ ઇનામો આપવામાં આવ્યા હતા આ તકે અશ્વિનભાઈ રાવલ, ડો.ભાનુબેન મહેતા દેવદયા, પી.એસ.આઇ. ડી. વી. કાનાણી, પી.એસ.આઇ. લલીતાબેન બાંભવા અને સમસ્ત ગાયત્રી પરિવારના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવા માટે ગાયત્રી પરિવાર વાંકાનેર, માતૃશક્તિ સખીમંડળ, વનિતાવૃંદ, રમઝટ દાંડિયા ક્લાસિસએ જહેમત ઉઠાવી હતી અને હરીફાઈમાં નિર્ણાયક તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલા, દેવાંશીબા ઝાલા, શિતલબેન પંચોલી, સુધાબેન યાજ્ઞિક, બંશીખિરૈયાએ સેવા આપી હતી.






Latest News