મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના સનહાર્ટ ગ્રુપ વાળા ગોવિંદભાઇ વરમોરાએ કર્યો દેહદાનનો સંકલ્પ


SHARE











મોરબીના સનહાર્ટ ગ્રુપ વાળા ગોવિંદભાઇ વરમોરાએ કર્યો દેહદાનનો સંકલ્પ

સમગ્ર સમાજ માટે પ્રેરણા સમાન સ્વ.શ્રી ઓ.આર.પટેલની ૧૧ મી પુણ્યતિથી નિમીતે સમગ્ર સૌરાષ્ટ્રમા મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યા છે ત્યારે દેહદાન સંકલ્પના કેમ્પ નિમીતે પાટીદાર સમાજના ભામાશા અને અનેક  સંસ્થાઓ સાથે ટ્રસ્ટી તરીકે જોડાયેલા ગોવિંદભાઇ વરમોરા (ચેરમેન- સનહાર્ટ ગ્રુપ)એ દેહદાન કરવાનો સંકલ્પ કરવામા આવેલ છે અને દેહદાનનો સંકલ્પ કરનાર ગોવિંદભાઇ વરમોરાએ જણાવ્યુ હતું કે મારા જીવનમા જેમની હંમેશા પ્રેરણા રહી છે તેવા પ્રેરણામુર્તિ ઓ.આર.પટેલની પુણ્યતિથીએ મને સંકલ્પ લેવાની પ્રેરણા મળી છે જેથી કરીને તેમણે સંકલ્પ કરેલ છે






Latest News