જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં આજથી પૂજન, અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટ્યા


SHARE











મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં આજથી પૂજન, અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટ્યા

આજથી શ્રાવણ માસ શરુ થાય છે જો કેહાલમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને મોટાભાગના શિવ મંદિરોમાં ભંડારાપુજન અર્ચન અને આરતી સહિતના કાર્યક્રમ શરૂ થઈ ગયેલ છે ત્યારે મોરબી જીલ્લામાં જડેશ્વર મહાદેવભીમનાથ મહાદેવરફાળેશ્વરઅગ્નેશ્વર મહાદેવ મંદિર દ્વારા મંદિરમાં પૂજન અર્ચન અને દર્શન માટે લોકો ઉમટ્યા હતા

શિવ ભક્તિ માટેનો મહિનો એટલે શ્રાવણ મહિનો આજથી શરૂ થઇ રહ્યો છે ત્યારે શિવ ભક્તો મંદિરોમાં શિવ પૂજા કરવા માટે ઉમટ્યા છે અને મંદિરમાં પુજન અર્ચનઆરતીભંડારા વિગેરે કાર્યક્રમો શરૂ થઈ ગયેલ છે મોરબી જિલ્લાની વાત કરીએ તો સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં ભક્તો શિવજીના દર્શન કરીને ધન્ય અનુભવી રહ્યા છે મોરબીમાં અગ્નેશ્વર મંદિર, ભીમનાથ મહાદેવ મંદિરનાના જડેશ્વર મંદિર, કુબેરનાથ મંદિર, નીલકંઠ મંદિરમાં શ્રાવણ માસ નિમિતે મહાપૂજારુદ્રી પૂજા તથા આરતી સહિતની ધાર્મિક કાર્ય શરૂ થઈ ગયેલ છે






Latest News