જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ગોપીઓ માટે કુંડમાં સ્નાન-ફરાળની વ્યવસ્થા કરાઇ


SHARE











મોરબીના રામધન આશ્રમે ગોપીઓ માટે કુંડમાં સ્નાન-ફરાળની વ્યવસ્થા કરાઇ

પરષોતમ માસ નિમિતે ગોપીઓ માટે મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે પવિત્ર કુંડમાં સ્નાન અને ફરાળ-પ્રસાદ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો મહેન્દ્રનગર, મોરબી અને આસપાસના ગામની ગોપીઓએ લાભ લીધો હતો અને આશ્રમમાં સેવક બહેનો-ભાઈઓએ ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રોયલ પાર્ક ગોપી મંડળ દ્વારા આશ્રમની ગૌશાળામાં લાડુ, મારૂતિ ગોપી મંડળ અને રામધન ધૂન મંડળ દ્વારા ઘાસચારો આપવામાં આવેલ છે તેવું મુકેશ ભગતે જણાવ્યુ છે






Latest News