અમારી ગાડી ટોલનાકે ઊભી નહીં રાખવાની: વાંકનેરના વઘાસિયા ટોલનાકાના કર્મચારીને જુદીજુદી બે ગાડીમાં આવેલા 6 શખ્સોએ આપી ધમકી મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી અજાણ્યા ચાર શખ્સો 1.75 લાખના કોપર-એલ્યુમિનિયમ વાયરની કરી ચોરી ટંકારા નજીક આઇસર અથડાતાં રિક્ષામાંથી નીચે પટકાયેલ યુવાનને માથામાં ગંભીર ઇજા થવાથી મોત: બાળક સહિત 3 ને ઇજા માળિયાના મોટી બરાર ગામ પાસે ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 4 ને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં ડિવાઇડર કૂદીને ટ્રક કોંગ્રેસનાં આગેવાનની કાર સાથે અથડાયો: કારમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહિ મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જીએસટી કચેરીમાંથી નિવૃત થયેલા ભરતસિંહ જાડેજાનો વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબી જીએસટી કચેરીમાંથી નિવૃત થયેલા ભરતસિંહ જાડેજાનો વિદાય સમારોહ યોજાયો

મોરબી સ્ટેટ જીએસટી કચેરીમાં ફરજ બજાવતા રાજ્ય વેરા નિરીક્ષક ભરતસિંહ જી. જાડેજા વય મર્યાદાના લીધે નિવૃત થયેલ છે ત્યારે તેમનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો હતો અને ત્યારે સમારોહનાં અધ્યક્ષ સ્થાને સહાયક રાજ્ય વેરા કમિશનર બી.બી. ઉપાધ્યાય અને ઇ.ડી. અજાગિયા ઉપસ્થિત રહેલ હતા. અને કચેરીનાં અધિકારીઓ અને કર્મચારીગણએ નિવૃત થતાં અધિકારીને શાલ ઓઢાળીને સન્માન આપ્યું હતું અને ત્યારે ભરતસિંહ જી. જાડેજાના પરિવારજનો પણ ત્યાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન મહિપાલસિંહ જાડેજાએ કર્યું હતું






Latest News