મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યાનગીરીથી વધુ એક ગ્રાહકને વીમો મળ્યો


SHARE











મોરબી જીલ્લામાં ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યાનગીરીથી વધુ એક ગ્રાહકને વીમો મળ્યો

હળવદના શિવપુરના વતની વિપુલકુમાર નરભેરામભાઈ ગામીએ વાહન પાર્ક કરેલ હતુ તેને ટકકર લાગતા નુકશાન થયેલ હતું જેથી રીલાયન્સ ઇન્સ્યુરન્સ કંપનીમાં વીમા અંગે તમામ કાગળો રજુ કરતાં વીમા કંપનીએ સામાન્ય કારણોસર વીમો નામંજુર કરતા વિપુલભાઇ ગામીએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કેઈસ દાખલ કરવામાં આવ્યું હતો અને ગ્રાહક અદાલતે વીમા કંપનીને એક લાખ રૂપિયા અને દશ હજાર ખર્ચના આઠ ટકાના વ્યાજ તા.૩/૧૦/૨૦૨૦ થી ચુકવવાનો આદેશ કરેલ છે.

હળવદના શિવપુરના રહીશ વિપુલફમાર નરભેરામાઇ ગામીનું વાહન પાર્ક કરેલ હોઇ તેને ઠોકર લાગતા વાહનને નુકશાન થયેલ તેણે રીલાયન્સ ઈન્સ્યુરન્સ વીમા કંપનીમાં તમામ કાગળો અને બીલો રજુ કરેલ પરંતુ વીમા કંપનીએ સામાન્ય કારણો બતાવી અને કહેલ કે પોલીસની શરતોમાં આવતુ ના હોય વીમા મળી શકે નહીં જેથી ગ્રાહક મોરબી શહેર/ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ દાખલ કરેલ હતો અને ગ્રાહક અદાલતે જણાવેલ કે ગ્રાહક વીમાનું પ્રિમીયમ ભરેલ છે વીમાના હકદાર છે. વીમા કંપનીને ગ્રાહકે નિયત સમયમાં કાગળો રજુ કરેલ છે માટે વીમા કંપનીએ વિપુલભાઈને એક લાખ રૂપિયા અને દશ હજાર ખર્ચના આઠ ટકા ના વ્યાજ અને કેઇસ દાખલ તા. ૩/૧૦/૨૦૨૦ થી ચુકવવાનો આદેશ કરેલ છે. તેવું ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨) અને મંત્રી રામ મહેતાએ જણાવ્યુ છે






Latest News