મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા જાગરણ નીમતે રસ ગરબા સહિતનું આયોજન કરાયું


SHARE











મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા જાગરણ નીમતે રસ ગરબા સહિતનું આયોજન કરાયું

મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા જયા પાર્વતીના રાત્રી જાગરણના દિવસે બહેનો દીકરીઓએ અન્ય કોઈ જગ્યાએ ન જવું પડે તે માટે મોરબી પરશુરામ ધામ ખાતે રાત્રી દાંડિયા રાસ અને ફળ આહારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યમાં બ્રહ્મસમાજના બહેનો અને દીકરીઓ હાજર રહ્યા હતા ત્યારે સંગીત ખુરશી, લીંબુ ચમચી, રસ ગરબાની મજા માણી હતી આ તકે પરશુરામ ધામ ટ્રસ્ટના ભૂપતભાઇ પંડ્યા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી પરશુરામ યુવા ગૃપના પ્રમુખ અતુલભાઈ જોશી, મહામંત્રી નયનભાઈ પંડ્યા અને જયદીપભાઇ મહેતા તેમજ તેની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News