મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

ગુડ ન્યૂઝ: મોરબી સહિત રાજ્યમાં પાંચ પાલિકાને મળશે મહાપાલિકાનો દરરજો


SHARE







ગુડ ન્યૂઝ: મોરબી સહિત રાજ્યમાં પાંચ પાલિકાને મળશે મહાપાલિકાનો દરરજો

ગુજરાતમાં હાલમાં ૮ મહાપાલિકા છે તેમાં વધુ પાંચ નવી મહાપાલિકા આગામી દિવસોમાં ઉમેરાશે જેમાં મોરબી સહિતના પાંચ શહેરોનો સમાવેશ થાય છે અને કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાઈ ગયો છે જો કે, સત્તાવાર નિર્ણય કરવામાં આવેલ નથી તેવું સૂત્રો પાસેથી મળી રહયું છે

ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં રાજ્યના પાંચ મોટા શહેરોના મહાપાલિકાનો દરરજો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને જે પાંચ પાલિકાને મહાપાલિકા આપવાની છે તેમાં મોરબી, નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને વાપીનો સમાવેશ થાય છે જો કે, આ અંગેની સતાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૧૦ માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થઈ હતી. ત્યાર બાદ ૧૩ વર્ષ પછી એકી સાથે નવી પાંચ મહાપાલિકા બનવા માટે જય રહી છે જેથી કરીને હવે આગામી દિવસોમાં મોરબી સહિત રાજ્યમાં કુલ મળીને ૧૩ મહાપાલિકા થઈ જશે. 






Latest News