મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં મુસ્લીમ બિરાદરોએ બકરી ઈદની નમાઝ અદા કરી


SHARE







મોરબીની સબ જેલમાં મુસ્લીમ બિરાદરોએ બકરી ઈદની નમાઝ અદા કરી

આજરોજ મોરબી સબ જેલ ખાતે મુસ્લીમ બિરાદરોને બકરી ઈદની નમાઝ મૌલાના ઇશાક આરી દ્વારા પઢવવામાં આવી હતી તેમજ મુસ્લીમ બંદીવાનનોને જેલમાંથી સારા નાગરિક બની સમાજને ઉપયોગી બની, સમાજમાં જઈ ફરી ગુનો નહિ કરવો તેવું મૌલાના ઇશાક બાપુ દ્વારા ધાર્મિક પ્રવચન આપવામાં આવ્યું હતું આ તકે જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા તથા સ્ટાફ સહિતના હાજર રહ્યા હતા






Latest News