મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલ્યો


SHARE











મોરબીના મચ્છુ-૩ ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલ્યો

આગામી દિવસોમાં ચોમાસુ સક્રિય થવાનું છે ત્યારે ડેમમાં રૂલ લેવલ જાળવવા માટેની કવાયત સિંચાઇ વિભાગે શરૂ કરેલ છે જેન ભાગરૂપે મોરબીના મચ્છુ-૩ ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે અને ડેમના મેઈટન્ટ કરવા માટે હાલમાં મચ્છુ-૩ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે, મચ્છુ ડેમની નીચેના ભાગમાં આવતા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા

મોરબી તાલુકાનાં સાદુળકા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના મચ્છુ-૩ ડેમમાંથી શુક્રવારે બપોરે ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે અને પાણી છોડવામાં આવ્યું છે અને જો કે ડેમમાં પાણી મેઇનન્ટ કરવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે અને મચ્છુ નદીના પટમાં લોકોની અવર જવર ન થાય તે માટે સરપંચોને જાણ કરવામાં આવી છે 






Latest News