મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસે પૌરાણિક મંદિરમાં વૃક્ષની હત્યા !


SHARE











મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસે પૌરાણિક મંદિરમાં વૃક્ષની હત્યા !

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલ છે તે મહાદેવ મંદિરના પટાંગણમાં વર્ષો જૂના વૃક્ષને ત્યાના સંચાલકોએ વિશ્વ પર્યાવરણ દિવસે કાપવામાં આવ્યું છે જેથી કરીને પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી છે અને આજે જયારે મોરબી જિલ્લા સહિત જુદીજુદી જગ્યાએ પર્યાવરણના જતન માટે લોકો વૃક્ષોને વાવી રહ્યા છે ત્યારે રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં વૃક્ષને કાપવા આવ્યું છે જેની ચોમેર ચર્ચા કરવામાં આવી રહી છે






Latest News