મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ધો. 12 કોમર્સ પછી નર્સિંગ ક્ષેત્ર કારકિર્દી બનાવવા નવયુગ નર્સિંગ કોલેજમાં ઉત્તમ તક


SHARE











મોરબીમાં ધો. 12 કોમર્સ પછી નર્સિંગ ક્ષેત્ર કારકિર્દી બનાવવા નવયુગ નર્સિંગ કોલેજમાં ઉત્તમ તક

મોરબીમાં આવેલ નવયુગ નર્સિંગ કોલેજમાં હાલમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ધો. 12 કોમર્સ પછી નર્સિંગ ક્ષેત્ર કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે અને અહી જે કોર્ષ ચાલુ છે તેમાં એ.એન.એમ. બે વર્ષનો કોર્ષ છે અને જી.એન.એમ. ત્રણ વર્ષનો કોર્ષ છે જેમાં એડમિશન માટે 8758755516 નંબર ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે

નર્સિંગ કોર્સ કર્યા પછીનાં સ્કૉપ

  • સરકારી હોસ્પિટલ મા સ્ટાફ નર્સ તરીકે જોડાઈ શકાય
  • AIMS મા સ્ટાફ નર્સ તરીકે જોડાઈ શકય
  • આર્મી નર્સ બની શકાય
  • નર્સિંગ ફિલ્ડ મા હોસ્પિટલ મેટ્રોન બની શકાય
  • માનસિક નર્સ બની શકાય
  • ગાયનિક નર્સ બની શકાય
  • બાળરોગ નર્સ બની શકાય
  • નર્સિંગ કાઉન્સેલર બની શકાય
  •  નર્સિંગ ટ્યુટર બની શકાય
  • નર્સિંગ રજિસ્ટ્રાર બની શકાય

નવયુગ નર્સિંગ કૉલેજ ની વિશેષતા

     મોરાબી - રાજકોટ હાઇવે પર કેમ્પસ

     નર્સિંગ ક્ષેત્રે હાઇલી કવાલિફાઇડ એન્ડ એક્સપીરીઅન્સ્ડ ફેકલ્ટી.....

     વિદ્યાર્થીઓનાં પ્રેક્ટીકલ માટે કોલેજની અત્યાધુનિક લેબ....

     તેમજ વિદ્યાર્થીઓની ક્લીનીકલ પ્રેક્ટીસ તેમજ ઇન્ટર્નશીપ માટે  સૌરાષ્ટ્રની નામાંકીત સદભાવના હોસ્પિટલ .....

     વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને રહેવા માટે અલગ-અલગ હોસ્ટેલની સુવિધા.....
     શુદ્ધ અને સાત્વિક ભોજન.....


12 કોમર્સમાં નાપાસ થયેલ વિધાર્થીઓ માટે પણ નવયુગ સંકુલમા ભારત સરકાર માન્ય ઓપન સ્કૂલ પ્રોગ્રામમાથી પાસ થવાની સુવર્ણ તક છે. તો આજે જ સંપર્ક કરો :  9316466534

સરનામું - ,, નવયુગ નર્સિંગ કૉલેજ , નવયુગ સંકુલ 'બા' ની વાડી પાસે , મોરબી રાજકોટ હાઈ વે, વિરપર  પીન-363642.






Latest News