મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં જન્મદિવસે રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી


SHARE











મોરબીમાં જન્મદિવસે રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી

મોરબીના રહેવાસી ઉમરભાઈ ઉર્ફે રિયાઝભાઈ રાઠોડનો આજ તા.૩ જુનના રોજ જન્મદિવસ હોય તેઓએ પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કર્યું હતું અને રક્તદાન કરીને પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. કોઈને કોઈ કારણોસર બીમાર લોકોને રક્તની જરૂરિયાતો ઊભી થતી હોય છે તેવા સમયે પોતાનું રક્ત કોઈનું જીવન બચાવી શકે તેવા ઉદેશથી રક્તદાન કરાતું હોય છે તેથી મોરબીના ઉમરભાઈ રાઠોડ દ્વારા પોતાના જન્મદિવસે રક્તદાન કરવામાં આવ્યું હતું.ઉમરભાઈ રાઠોડ મોરબી વિનાયક હોન્ડાના શોરૂમમાં મેનેજર તરીકે કામકાજ કરતા હોય અને અન્યને પણ પ્રેરણા મળે તે નિમિત્તે તેઓએ પોતાના જન્મદિવસે રક્તદાન કર્યું હતું.






Latest News