મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીમાં જન્મદિવસે રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી


SHARE











મોરબીમાં જન્મદિવસે રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી

મોરબીના રહેવાસી ઉમરભાઈ ઉર્ફે રિયાઝભાઈ રાઠોડનો આજ તા.૩ જુનના રોજ જન્મદિવસ હોય તેઓએ પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કર્યું હતું અને રક્તદાન કરીને પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. કોઈને કોઈ કારણોસર બીમાર લોકોને રક્તની જરૂરિયાતો ઊભી થતી હોય છે તેવા સમયે પોતાનું રક્ત કોઈનું જીવન બચાવી શકે તેવા ઉદેશથી રક્તદાન કરાતું હોય છે તેથી મોરબીના ઉમરભાઈ રાઠોડ દ્વારા પોતાના જન્મદિવસે રક્તદાન કરવામાં આવ્યું હતું.ઉમરભાઈ રાઠોડ મોરબી વિનાયક હોન્ડાના શોરૂમમાં મેનેજર તરીકે કામકાજ કરતા હોય અને અન્યને પણ પ્રેરણા મળે તે નિમિત્તે તેઓએ પોતાના જન્મદિવસે રક્તદાન કર્યું હતું.






Latest News