મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ યુવા વાહિની દ્વારા હિન્દુ સામ્રાજ્ય દિવસ ઉજવાયો


SHARE











મોરબીમાં હિન્દુ યુવા વાહિની દ્વારા હિન્દુ સામ્રાજ્ય દિવસ ઉજવાયો

છત્રપતિ શિવાજી મહારાજન સ્વરાજયના ૩૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે હિન્દુ સ્વરાજયનો પાયો નાખનાર હિન્દુ હદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસને હિન્દુ સામ્રાજ્ય દિવસ તરીકે હિન્દુ હદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજને ફૂલહારથી વધાવીને હિન્દુ સામ્રાજ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો.જેમાં હિન્દુ યુવા વાહિનીના જિલ્લા શહેર અને ગ્રામ્યના હોદેદાર ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.એ પણ ઉલ્લેખનીય છે કે ઉજવણીના ભાગરૂપે મોરબી પાલિકા દ્વારા મોરબીના જેલ ચોકમાં આવેલ શિવાજી મહારાજની પ્રતિમા તથા આસપાસના વિસ્તારની પાણીથી સફાઈ કરવામાં આવી હતી.






Latest News