મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે તમાકુ નિષેઘ દીવસે ગુરુ શીબીર યોજાઇ


SHARE











વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે તમાકુ નિષેઘ દીવસે ગુરુ શીબીર યોજાઇ

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેરના સહયોગથી તમાકુ નિષેઘ દીવસ  અંતર્ગત આઇ.ટી.આઇ. વાંકાનેર ખાતે ગુરુ શીબીર રાખવામાં આવેલ હતી જે શીબીરમાં બાળકોને તમાકુના  વ્યસનથી થતી શારીરિક/માનસિક/આથિક અસરો વિશે તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ તથા આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર ડો. અનીલ પરમાર  અને આઇ.ટી.આઇ. ના આચાર્ય માહંમદભાઇ રાઠોડ દ્વારા માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. ડો. અનીલભાઇ પરમારએ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપી કુટુબના સભ્યોને તમાકુના દુષણથી મુકત કરવા અપીલ કરી હતી  આ કાર્યક્રમને સફળ બનાવવા  સ્કુલના આચાર્ય તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ અને  ડો. અનીલ પરમાર  હાજર રહ્યા હતા






Latest News