મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના ગ્રાહકને વીમા કેસના ૬૮ હજારનો ચેક અર્પણ કરાયો


SHARE











મોરબીના ગ્રાહકને વીમા કેસના ૬૮ હજારનો ચેક અર્પણ કરાયો

મોરબી જીલ્લા શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબીના વતની જયભાઈ મહેતાનો કેસ ચાલી જતાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા ગ્રાહકને કોરોનાની બીમારી સબબ નામંજૂર કરેલા ૬૮ હજાર ચૂકવી આપવા હુકમ કરવામાં આવ્યો હતો જે વિમાના રૂપિયા ૬૮ હજારનો ચેક ગ્રાહકને અર્પણ કરાયો હતો ત્યારે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા તથા ગ્રાહક સુરક્ષા મંડળના સહમંત્રી રામભાઈ  ઉપસ્થિત રહ્યા હતા. મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક  જાગૃતિના સેમિનારો થકી જાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવે છે અને ગ્રાહક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે ગ્રાહકે પોતાના હક અને હિત માટે લડવું જોઈએ આજના સમયમાં લોકો છેતરાતા હોય છે જેથી ગ્રાહકોએ આવા કિસ્સામાં મંત્રી રામભાઈ તથા પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News