મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિશુલ્ક નિદાન કેમ્પનું યોજાશે


SHARE











મોરબીમાં રોટરી ક્લબ દ્વારા સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિશુલ્ક નિદાન કેમ્પનું યોજાશે

મોરબીમાં રોટરી ક્લબ અને રોટરી રીલીફ ટ્રસ્ટ દ્વારા આગામી રવિવાર અને તા. ૨૮ ના રોજ સવારે ૧૦ થી બપોરના ૪ વાગ્યા સુધી શનાળા રોડ ઉપર જીઆઈડીસી મેઈન રોડે આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી તેનો દર્દીઓને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે

આ કેમ્પમાં અમરેલીના પ્રખર વૈદ્ય જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવશે અને ખદ કરીને આ કેમ્પમાં હાથપગ, ગોઠણ, કમરના મણકાને લગતી તકલીફ તથા વાની તકલીફ, સાયટીકા, સોર્યાસીસ, સ્ત્રી રોગ, ડાયાબીટીસ જેવા જટિલ રોગોના નિદાન કરવામાં આવશે અને આ કેમ્પનો લાભ લેવા માટે અશોકભાઈ મહેતા (૯૯૭૮૪ ૪૨૮૫૧), હરીશભાઈ શેઠ (૯૩૭૬૧ ૬૧૪૦૬) અને રષેશભાઈ મહેતા (૯૮૯૮૦ ૭૧૪૭૫) તેમજ (૬૩૫૬૩ ૫૧૧૧૫) ઉપર ફોન કરી શકાશે અને મોરબીના લોકોને આ કેમ્પનો લાભ લેવા સંસ્થાના પ્રેસિડેન્ટ અશોકભાઈ મહેતા, સેક્રેટરી રષેશભાઈ મહેતા અને કમલેશભાઈ દફતરીએ જણાવ્યુ છે






Latest News