ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ પદે પ્રફુલભાઈ વિજયશંકર પંડ્યા


SHARE







મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ પદે પ્રફુલભાઈ વિજયશંકર પંડ્યા

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં સર્વાનુમતે પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવેલ છે

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે પ્રફુલભાઈ વિજયશંકર પંડ્યા, ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ ભાનુંશંકર યાજ્ઞિક, મહેશભાઈ ભાનુંશંકરભાઈ પંડ્યા, મહામંત્રી તરીકે નરેદ્રભાઈ ભાઈશંકર મહેતા, ખજાનચી તરીકે કાંતિલાલ રતિલાલ ઠાકર અને સહમંત્રી તરીકે ધ્યાનેશભાઈ ભાઈશંકર રાવલની વરણી કરવામાં આવી છે અને ૧૧ કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જેથી કરીને તમામ હોદેદારોને સમાજના આગેવાનો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.






Latest News