મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા સોમવારે સનાતન સ્વાભિમાન યાત્રા


SHARE











મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા સોમવારે સનાતન સ્વાભિમાન યાત્રા

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિતે સનાતન સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી સોમવારે રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિતે આ યાત્રા મોરબીના મુખ્યમાર્ગ ઉપરથી પસાર થશે

મોરબી રાજપૂત કરણી સેના દ્વારા સનાતન સ્વાભિમાન યાત્રા તા. ૨૨ ના રોજ સાંજે ૪ કલાકે આયોજન કરવામાં આવ્યું છે અને તે નહેરુ ગેઇટ ચોક ખાતેથી શરુ થશે અને મુખ્યમાર્ગો ઉપર ફરશે ત્યારે સનાતન સ્વાભિમાન યાત્રામાં મોરબીના સમસ્ત હિન્દુ સંગઠનન જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે સમગ્ર હિંદુઓ માટે જેને પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેવા હિંદવા શાલીગ્રામની જન્મ જયંતીની ભવ્ય રેલી મોરબીમાં પ્રથમ વખત યોજાઇ રહી છે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News