મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓ ને ગ્રામ્ય જીવન દર્શન કરાવામાં આવશે


SHARE











મોરબી : એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓ ને ગ્રામ્ય જીવન દર્શન કરાવામાં આવશે

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ ૯ જુલાઈ ૧૯૪૯ થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.એબીવીપી દ્વારા દર વર્ષે વેકેશનમાં વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવન દર્શન કરાવામાં આવે છે. જેમાં આપણી ગ્રામ્ય સંસ્કૃતિ અને ત્યાંના લોકોની જીવનશૈલી, જનજાતિ વિસ્તારની અનુભૂતિ, ગામના કુદરતી દ્રશ્ય જેવી વિવિઘ અનુભુતિ આ ગ્રામ્ય જીવન દર્શનમાં થાય છે.આમાં સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ જોડાશે.આ માત્ર ધોરણ ૧૦ થી ૧૨ અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે.ગ્રામ્ય અનુભૂતિમાં જોડાવા માટે એબીવીપી મોરબી દ્રારા દરેક વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવેલ છે અને કેમ્પમાં જોડાવા તેમજ વધુ માહિતી માટે શિવાંગભાઈ નાનક (મો.૯૯૨૫૫ ૬૫૫૦૮) અથવા કર્મભાઈ કાસુન્દ્રા (મો.૯૧૦૬૩ ૫૫૩૫૦) નો સંપર્ક કરો તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News