મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ખવાસ રજપૂત સમાજની વાડીએ આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજાશે


SHARE











વાંકાનેરમાં ખવાસ રજપૂત સમાજની વાડીએ આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજાશે

મોરબીના દેશળ દેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વાંકાનેરમાં સમસ્ત ખવાસ રજપૂત સમાજ માટે આયુષમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાં આયુષમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેરમાં સમસ્ત ખવાસ રજપૂત સમાજ માટે આયુષમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્ઞાતિબંધુઓ તેમજ અન્ય સમાજના જરુરિયાતમંદ પરિવાર માટે તા. ૩/૫ ને બુધવારે સવારે ૧૦ થી ૨ વાગ્યા સુધી વાંકાનેરમાં આવેલ ખવાસ રજપૂત સમાજની વાડી, રામજી મંદિર, રામ ચોક ખાતે નિ:શુલ્ક આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહેશે અને આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટમાં ૨૦૨૨ પછીનો મામલતદાર કચેરીનો આવકનો દાખલો, રેશનકાર્ડ તેમજ આધારકાર્ડ સાથે રાખવા આયોજકોએ જણાવ્યુ છે.






Latest News