ટંકારા તાલુકામાં જમીનમાં દાટવામાં આવેલ પુરુષની જનવારોએ ફાડી ખાધેલ લાશ મળી: તપાસનો ધમધમાટ
મોરબી: માતા-પિતા અને પત્નીની સ્મૃતિમાં સદભાવના વૃધ્ધાશ્રમને આપ્યું ૧૧ લાખનું દાન
SHARE
મોરબી: માતા-પિતા અને પત્નીની સ્મૃતિમાં સદભાવના વૃધ્ધાશ્રમને આપ્યું ૧૧ લાખનું દાન
સદભાવના વૃધ્ધાશ્રમને મુળ ગામ વાંકાનેર હાલ લંડન નિવાસી હરીશભાઈ દલીચંદભાઈ શાહ, જયેશભાઈ દલીચંદભાઈ શાહ, દિપકભાઈ દલીચંદભાઈ શાહ, સંજયભાઈ દલીચંદભાઈ શાહ દ્વારા તેમના પિતા સ્વ. દલીચંદભાઈ કરશનજી શાહ તથા માતા સ્વ. જયાલક્ષ્મીબેન દલીચંદભાઈ શાહ તથા હરીશભાઈ શાહનાં ધર્મપત્ની સ્વ. પુજાબેન (પ્રવિણાબેન) હરીશભાઈ શાહની પુણ્ય સ્મૃતિમાં રકમ ૧૧,૦૦,૦૦૦ નું માતબર દાન આપવામાં અવાયું છે જેથી હરીશભાઈ દલીચંદભાઈ શાહ પરીવારનો સદભાવના વૃધ્ધાશ્રમ પરીવાર વતી ધીરૂભાઈ કાનાબારે ઋણ સ્વીકાર કરેલ હતો