મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી માળીયાના ધારાસભ્યએ વડાપ્રધાન મોદી પાસે જીલ્લામાં સુવિધાઓ વધારવા કરી માંગ


SHARE











મોરબી માળીયાના ધારાસભ્યએ વડાપ્રધાન મોદી પાસે જીલ્લામાં સુવિધાઓ વધારવા કરી માંગ

મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તાજેતરમાં દિલ્હી ગયા હતા અને ત્યારે તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ મળ્યા હતા ત્યારે મોરબી જિલ્લાના લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે જુદાજુદા કામો વહેલી તકે કરવામાં આવે તેવી  માંગ કરી હતી

મોરબી માળીયાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દિલ્હી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા ત્યારે તેઓએ મોરબીને સીધી બીજા રાજ્ય સુધીની દૈનિક એક ટ્રેન આપવામાં આવે જેમાં ખાસ કરીને મોરબીથી મુંબઈની ટ્રેન આપવા આવે તો લોકોને ઘણો ફાયદો થાય તેમ છે તેમજ રાજપર ગમે છેલ્લા ઘણા વર્ષોથી એરપોર્ટનું કામ ચાલુ છે તેને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને આ જીલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય ફાળવવા આવે તેના માટેની રજુઆત કરી હતી






Latest News