જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે ઘેટા બકરાનું મરણ કરતો દીપડો


SHARE









વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે ઘેટા બકરાનું મરણ કરતો દીપડો

વાંકાનેર તાલુકાના જુદાજુદા વિસ્તારોની અંદર સમયાંતરે દીપડો દેખાદેતો હોય છે જેથી કરીને લોકોમાં ફફડાટ રહેતો હોય છે દરમિયાન આજે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે રાત્રિ દરમિયાન દીપડાએ અબોલ જીવનું મારણ કર્યું છે અને માલધારીના ઘેટા બકરાના મોત નિપજાવ્યા છે દરમિયાન મળતી માહિતી મુજબ છ જેટલા ઘેટા અને બે બકરા આમ કુલ મળીને આઠ અબોલ જીવનું મરણ દીપડા દ્વારા કરવામાં આવ્યું છે જે બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા અધિકારીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મળતી વિગત પ્રમાણે આઠ અબોલ જીવનું મરણ કરવા ઉપરાંત બે થી ત્રણ જેટલા ઘેટા બકરાને ઘાયલ પણ કર્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે






Latest News