મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં જંગલી ભૂંડે આંતરડા બહાર કાઢી નાખેલ બાળકની જીવ બચાવનાર ટીમનું કર્યુ સન્માન


SHARE











ટંકારા તાલુકામાં જંગલી ભૂંડે આંતરડા બહાર કાઢી નાખેલ બાળકની જીવ બચાવનાર ટીમનું કર્યુ સન્માન

ટંકારાના અમરાપર ટોળ ગામે આદિવાસી મજુરોના બાળક ઉપર જંગલી ભૂંડે હુમલો કર્યો હતો અને તેના આંતરડા બહાર કાઢી નાખ્યા હતા ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધાયલ બાળક હોસ્પિટલે લઈને જય રહ્યા હતા ત્યારે ડો. ઈટીએમ રૂબિયાબેન અને પાઈલોટ મુકેશભાઈએ ગંભીર બાબત ગણીને તેની સારવાર ચાલુ રાખી હતી અને તાકીદે રાજકોટ સિવિલ ખાતે લઈ ગયા હતા અને સફળ ઓપરેશન થઈ જતાં બાળકનો જીવ બચી ગયો છે ત્યારે ઈટીએમ દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકર હસ્તે સન્માન તેની ઉમદા કામગીરીને બિરદાવી હતી ત્યારે રાજકોટ ધારાસભ્ય રમેશભાઈ ટિલાળાએ ઈમર્જન્સી સેવા કેટલી કારગત નીવડે છે એ વાત સૌ વચ્ચે વાગોળ હતી અને આ તકે ૧૦૮ ટિમના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ અને અન્ય ડોક્ટર અને પાઈલોટ પણ હાજર રહ્યા હતા






Latest News