મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાયો


SHARE











મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાયો

મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ભુવાના સામૈયા સહિતના કાર્યક્રમ યોજાયા હતા અને રાવળદેવ મિલનભાઈ અને કાથળભાઈ (મોટી જોગણીવાળા) એ ડાકના તાલે માતાજીના દુહા, ગરબા અને આખ્યાનની રમઝટ બોલાવી હતી જેમાં માતાજીના ભુવા જીણવભાઈ ગરીયા, દેવાભાઈ, ધીરુભાઈ, મનુભાઈ, બાલુભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના ગુણગાન પર રમઝટ બોલાવી હતી. અને ૬ હજાર જેટલા લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. તેમજ ચૈત્રી નવરાત્રી નિમિતે ચૈત્રી નોમના દિવસે રમેશભાઈ ભદ્રા અને તેની ટીમે રાસ ગરબાના કાર્યક્રમમાં જમાવટ કરી હતી ત્યારે વિકાસ વિધાલયની ૧૦૦ થી વધુ બાળાઓ સહિતના બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી






Latest News