મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાયો


SHARE











મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાયો

મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ભુવાના સામૈયા સહિતના કાર્યક્રમ યોજાયા હતા અને રાવળદેવ મિલનભાઈ અને કાથળભાઈ (મોટી જોગણીવાળા) એ ડાકના તાલે માતાજીના દુહા, ગરબા અને આખ્યાનની રમઝટ બોલાવી હતી જેમાં માતાજીના ભુવા જીણવભાઈ ગરીયા, દેવાભાઈ, ધીરુભાઈ, મનુભાઈ, બાલુભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના ગુણગાન પર રમઝટ બોલાવી હતી. અને ૬ હજાર જેટલા લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. તેમજ ચૈત્રી નવરાત્રી નિમિતે ચૈત્રી નોમના દિવસે રમેશભાઈ ભદ્રા અને તેની ટીમે રાસ ગરબાના કાર્યક્રમમાં જમાવટ કરી હતી ત્યારે વિકાસ વિધાલયની ૧૦૦ થી વધુ બાળાઓ સહિતના બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી






Latest News