મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાયો


SHARE







મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાયો

મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ભુવાના સામૈયા સહિતના કાર્યક્રમ યોજાયા હતા અને રાવળદેવ મિલનભાઈ અને કાથળભાઈ (મોટી જોગણીવાળા) એ ડાકના તાલે માતાજીના દુહા, ગરબા અને આખ્યાનની રમઝટ બોલાવી હતી જેમાં માતાજીના ભુવા જીણવભાઈ ગરીયા, દેવાભાઈ, ધીરુભાઈ, મનુભાઈ, બાલુભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના ગુણગાન પર રમઝટ બોલાવી હતી. અને ૬ હજાર જેટલા લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. તેમજ ચૈત્રી નવરાત્રી નિમિતે ચૈત્રી નોમના દિવસે રમેશભાઈ ભદ્રા અને તેની ટીમે રાસ ગરબાના કાર્યક્રમમાં જમાવટ કરી હતી ત્યારે વિકાસ વિધાલયની ૧૦૦ થી વધુ બાળાઓ સહિતના બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી






Latest News