આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન મોરબી જિલ્લામાં વસતા ગરીબ કુટુંબની ઝુંપડપટીઓને રેગ્યુલાઈઝ કરો : લાલજી મહેતા મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મ્યુઝિકલ તંબોલાનો કાર્યક્રમ યોજાયો મોરબી પીજીવીસીએલની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલની સજા વાંકાનેરના ભલગામ પાસે મૃત હાલતમાં મળી આવેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ મોરબી જિલ્લામાં માવઠાની આગાહી; ખેડૂતોને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના મનોદિવ્યાંગ બાળકોનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ યોજાશે   


SHARE











મોરબીના મનોદિવ્યાંગ બાળકોનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ યોજાશે   

રેલ્વે દ્વારા ૧૨ એપ્રિલ કટરા સુધી સ્વખર્ચે જતી આ ટુરને કટરા પહોચ્યા પછી રહેવા જમવા અને વીઆઈપી દર્શન વૈષ્ણવ દેવી સાઈન બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે ત્યારે સ્વ ખર્ચ કેટલો? એક દિવ્યાંગ લાભાર્થી અને એનો એક એસ્કોર્ટ એમ બે વ્યક્તિની નોન એસી, સ્લીપર ક્લાસની રેલ્વે કન્સેશન પાસનો ઉપયોગ કરીને ટિકિટ લો, તો ૭૦૦ અને બન્નેનાં ટ્રેનમા જમણવારના બીજા ૪૦૦ ઉમેરો તો માત્ર ૧૧૦૦ નો ખર્ચ બે વ્યકિત વચ્ચે થશે.

કટરા પહોચ્યા પછીનો ખર્ચ ત્યાંની સંસ્થાનો રહેશે અને રહેવા જમવા તેમજ વીઆઈપી દર્શનનો સમાવેશ થાય છે અને વીઆઈપી દર્શનમાં જ લોકો ચાલી શકે છે એમણે માત્ર ૬ કી.મી. ચાલી અર્ધ કુમારીદેવી પહોંચવાનુ અને ત્યાંથી ઈ-કારથી મંદિર સુધી જવાનું અને જે લોકો ચાલી શકવાને અક્ષમ હોય એમના માટે તળેટી થઈ જ વિનામૂલ્ય ઘોડા, ઈ-કાર જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે અને મનોદિવ્યાંગ બાળકો તેમજ એસ્કોર્ટએ જવાની ઈચ્છા હોય તો એ વિજયભાઈ (૮૦૦૦૦ ૭૦૬૯૪) નો સંપર્ક કરવા જણાવ્યુ છે 






Latest News