મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ યુવા વાહિનીની માંગ


SHARE











મોરબી જીલ્લામાં ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ યુવા વાહિનીની માંગ

મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા મોરબી જીલ્લામાં ગેરકાયદે ચાલતા કતલખાના અને નોનવેજની લારી તેમજ દુકાનો બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે અને મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા મોરબીના કલેક્ટરને આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેર, તાલુકા અને જિલ્લામાં કોઈપણ મંજૂરી વગર ઘણી જગ્યાએ બેરોકટોક કતલખાના ચાલી રહ્યા છે અને જાહેર રસ્તાઓ પર નોનવેજની લારીઓ અને દુકાનો ચાલુ છે આ મામલે હાઇકોર્ટ દ્વારા પણ કાર્યવાહી કરવાનો આદેશ દેવામાં આવ્યો છે છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ કડક અમલવારી કરવામાં આવતી નથી. જેથી જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે માટે તંત્ર દ્વારા ગેરકાયદે ચાલતા કતલખાના અને નોનવેજની લારીઓ તેમજ દુકાનોને બંધ કરાવવા માટે નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે 






Latest News