મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે શુક્રવારે સાંસ્કૃતિક હોલનું કરાશે ખાતમુહૂર્ત


SHARE











મોરબીના પરશુરામ ધામ ખાતે શુક્રવારે સાંસ્કૃતિક હોલનું કરાશે ખાતમુહૂર્ત

મોરબીના નવલખી રીડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેની ખાતમુહૂર્ત આગમી શુક્રવારના રોજ સાંજે કરવામાં આવશે જેમાં મોરબીના જિલ્લા કલેકટર, એસપી અને રિજયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ હાજર રહેવાના છે

મોરબીમાં આવેલ પરશુરામ ધામ ખાતે એક પછી એક સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે આગામી તારીખ ૨૪ ને શુક્રવારના સાંજે ૫:૩૦ કલાકે પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે મોરબીના કલેકટર જી.ટી. પંડ્યા, રિજયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ ધીમંત વ્યાસ તથા એસપી રાહુલ ત્રિપાઠી હાજર રહેવાના છે ત્યારે બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનોએ હાજર રહેવા માટે પરશુરામ ધામ ટ્રસ્ટનાં પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નીરજભાઈ ભટ્ટે આમંત્રણ આપ્યું છે






Latest News