હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે


SHARE











મોરબીમાં ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

મોરબીમાં દર વર્ષે ઝૂલેલાલ જન્મોત્સવ ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ચેટીચાંદની તા. ૨૩ માર્ચના રોજ કરવામાં આસવ્હે અને આ ઉજવણીમાં લોકોને જોડાવા મતયે આ યોજકોએ જણાવ્યુ છે

મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા દર વર્ષે ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે સિંધુ ભવન ખાતે તા. ૨૩ ને ગુરુવારે ૧૦૭૩ મો ઝૂલેલાલ જન્મોત્સવ ઉજવાશે ત્યારે સવારે ૮ વાગ્યે ધ્વજારોહણ, ૧૧ વાગ્યે મહાઆરતી અને બપોરે ૧૨: ૩૦ વાગ્યે મહાપ્રસાદ યોજાશે અને સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં વેપારીઓ સહિતના લોકો તેના પરિવાર સાથે જોડાશે અને આ શોભાયાત્રા સાંજે ૪: ૩૦ વાગ્યે શહેરના મુખ્યમાર્ગો ઉપરથી નીકળશે અને સિંધુ ભવન સ્ટેશન રોડ ખાતે પૂર્ણ કરવામાં આવશે ત્યારે દરેક સિંધી પરિવારોને આવવા માટે આયોજકોએ નિમંત્રણ આપ્યું છે






Latest News