મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે


SHARE











મોરબીમાં ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

મોરબીમાં દર વર્ષે ઝૂલેલાલ જન્મોત્સવ ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ચેટીચાંદની તા. ૨૩ માર્ચના રોજ કરવામાં આસવ્હે અને આ ઉજવણીમાં લોકોને જોડાવા મતયે આ યોજકોએ જણાવ્યુ છે

મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા દર વર્ષે ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે સિંધુ ભવન ખાતે તા. ૨૩ ને ગુરુવારે ૧૦૭૩ મો ઝૂલેલાલ જન્મોત્સવ ઉજવાશે ત્યારે સવારે ૮ વાગ્યે ધ્વજારોહણ, ૧૧ વાગ્યે મહાઆરતી અને બપોરે ૧૨: ૩૦ વાગ્યે મહાપ્રસાદ યોજાશે અને સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં વેપારીઓ સહિતના લોકો તેના પરિવાર સાથે જોડાશે અને આ શોભાયાત્રા સાંજે ૪: ૩૦ વાગ્યે શહેરના મુખ્યમાર્ગો ઉપરથી નીકળશે અને સિંધુ ભવન સ્ટેશન રોડ ખાતે પૂર્ણ કરવામાં આવશે ત્યારે દરેક સિંધી પરિવારોને આવવા માટે આયોજકોએ નિમંત્રણ આપ્યું છે






Latest News