હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

હળવદની દેવળીયા ચોકડીએ ટેઇલર પલટી મારી જતાં ડ્રાઈવરનું મોત


SHARE











હળવદની દેવળીયા ચોકડીએ ટેઇલર પલટી મારી જતાં ડ્રાઈવરનું મોત

હળવદ તાલુકાની દેવળીયા ચોકડી પાસે ટેઇલર પલટી મારી ગયું હતું જેથી કરીને ટેઇલરના ડ્રાઇવરને ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવ સંદર્ભે મૃતકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે કચ્છ જિલ્લાના નવા અંજાર ખાતે મારુતિનગરમાં રહેતા શક્તિસિંહ દિલીપસિંહ વાઘેલા જાતે રાજપૂત (૩૧)એ રાજસ્થાનના હરાજપુરાના રહેવાસી ડ્રાઇવર અમીનકથાત છોટુકથાત સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે હળવદ તાલુકાની દેવળીયા ચોકડી પાસેથી આરોપી તેના હવાલા વાળું ટેઇલર નંબર જીજે ૧૨ બીએક્સ ૬૯૬૪ લઈને પસાર થતો હતો ત્યારે ત્યાં ટેલર પલટી મારી ગયું હતું જેથી કરીને તેને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવમાં શક્તિસિંહ વાઘેલાની ફરિયાદ લઈને મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News