વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીનમાં દુકાનનું દબાણ કરનારા ત્રણ આરોપીના જામીન મંજુર


SHARE











ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીનમાં દુકાનનું દબાણ કરનારા ત્રણ આરોપીના જામીન મંજુર

ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીન ઉપર દુકાનો બનાવી લેવામાં આવી હતી જેથી મામલતદારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી તેના આધારે ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે આરોપીઓની જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને દુકાન ખડકી દેનારા ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હતી જેથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપીઓની જમીન અરજી મોરબીના વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનીલભાઈ ઓઝા તેમજ દેવીપ્રસાદ કે. જોષી મારફતે મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને મોરબીની સેસન્સ કોર્ટે આરોપીના શરતી જામીન મંજુર કર્યા છે આ કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવીપ્રસાદ કે. જોષી તથા સહેનાઝબેન સુમરા રોકાયા હતા






Latest News