મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સાયન્ટિફિક પરિવારના સ્વ. નકુલભાઈ જયેશભાઈ વઘાડીયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE











મોરબીમાં સાયન્ટિફિક પરિવારના સ્વ. નકુલભાઈ જયેશભાઈ વઘાડીયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો

ઘડિયાળ ઉદ્યોગનો મોરબીમાં પાયો નાખનાર સાયન્ટીફિક ક્લોક પરિવારના સ્વ. નકુલભાઈ જયેશભાઈ વઘાડિયા જાતે મિસ્ત્રી (૩૫) નું વાંકાનેર રેલ્વે સ્ટેશને થયેલ અકસ્માતમાં મૃત્યુ નીપજયું હતું જેથી કરીને સ્વ. નકુલભાઈના બેસણા સાથે શુક્રવારે મોરબીના આલાપ રોડ સાયન્ટીફિકની વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે સાંજે ૪ થી ૬ બે કલાકમાં વઘાડિયા પરિવારના લોકો તેમજ સ્વ. નકુલભાઈના મિત્રો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને ૧૭૭ જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી જે રકતની બોટલો મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર ધામ બ્લડ બેન્ક ખાતે આપવામાં આવી છે તેવું વઘાડિયા પરિવાર પાસેથી જાણવા મળેલ છે






Latest News