મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ


SHARE









મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ

ગત ૩૦/૧૦/૨૦૨૨ એટલે બ્લેક રવિવારે મોરબીના ઝૂલતા પુલે ૧૩૫ લોકોને કાળનો ભેટો થઈ ગયો હતો જેથી કરીને જે બન્યું એ તો ન બદલી શકાય પરંતુ એક માનવ ધર્મના નાતે ઝુલતાપૂલ દુર્ઘટનાની ચોથી માસિક પુણ્યતિથિ નિમિતે દિવંગત આત્માની શાંતિ અર્થે એવન્યુ પાર્કનું મારુતી સુંદરકાંડ મહિલા મંડળ અને વિશ્વકર્મા સોસાયટી ગોપી મંડળ આયોજીત ભજનનો કાર્યક્રમ રવાપર રોડ ઉપર વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ મંદિરે રાખવામા આવ્યો હતો જેમાં ૩થી ૫ સુધી મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી અને ધૂન ભજન કરી મૃતક આત્માઓને શ્રધાંજલિ અર્પણ કરેલ હતી  અને આ રીતે આ બહેનો મૃતકોને એક વર્ષ પૂરું થાય ત્યાં સુધી દર માસિક  પુણ્યતિથિએ શ્રધાંજલિ અર્પણ કરવાનું નક્કી કર્યું છે.






Latest News