મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં આવેલ ચાંદલાની રકમ હરિહર અન્નક્ષેત્રમાં અર્પણ


SHARE











મોરબીના ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં આવેલ ચાંદલાની રકમ હરિહર અન્નક્ષેત્રમાં અર્પણ

મોરબીના ઘુટું ગામે રહેતા શીલાબેન અને પંકજભાઈ પંડ્યાની બે દીકરીઓ કોકીલાબેન તથા હિતેશ્વરીબેનના લગ્ન લેવાયા હતા અને આ બને દીકરીઓના મતા અને પિતાને એવો વિચાર આવ્યો કે આપણે સમાજમાં એક નવો રાહ ચીંધવો છે અને તેમણે દીકરીના લગ્ન પ્રસંગે રાખેલા જમણવારમાં જે લોકો આવ્યા હતા અને તેને ચાંદલા પેટે જે રકમ આપી હતી તે તમામ રકમ તેઓએ મોરબીમાં આવેલા હરિહર અન્નક્ષેત્રને આપી દીધેલ છે અને આ પરિવાર દ્વારા આપવામાં આવેલ રકમ ૫૧ હજાર હોવાનું પંકજભાઈ પંડ્યા તથા તેમના ભાઈ વિનોદરાય પંડ્યાએ જણાવ્યુ છે અને આ તકે હરિહરન અન્નક્ષેત્રના સંચાલક એવા તપોમૂર્તિ  સેવામૂર્તિ તપોધન પ્રાતઃ સ્મરણીય પૂજ્ય જમનાદાસ બાપાને આ ચાંદલાની રકમ અર્પણ કરવામાં આવી હતી અને તેઓ બંને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, પંડ્યા પરિવાર દ્વારા જે પહેલા કરવામાં આવી છે તે અન્ય સમાજ અને પરિવાર માટે પણ પ્રેરણરૂપ બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News