વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ સંકુલ ખાતે બે દિવસ માટે વાર્ષિકોત્સવ ઉજવાયો વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડ એનાયત કરાયા સાથે સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયા


SHARE











મોરબીના નવયુગ સંકુલ ખાતે બે દિવસ માટે વાર્ષિકોત્સવ ઉજવાયો વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડ એનાયત કરાયા સાથે સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયા

મોરબીના નવયુગ સંકુલ ખાતે બે દિવસ માટે શાળાના બાળકો માટે ફંકશન યોજવામાં આવ્યું હતું જેમાં જુદાજુદા ધોરણ માટે બે દિવસ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથોસાથ શૈક્ષણિક સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને એવોર્ડ, ગિફ્ટ શિલ્ડ અને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા સાથોસાથ શાળાના બાળકો દ્વારા વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમમાં પણ યોજાયા હતા.

તા.૧૭ ને શુક્રવારે નવયુગ સંકુલના ધોરણ ૭ થી ૧૦ ના વિદ્યાર્થીઓના વાર્ષિક ફંક્શનનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં એવોર્ડ્સ, ગીફ્ટ, શિલ્ડ ઈનામ વિતરણ કરવામાં આવેલ.સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં રાષ્ટ્રભક્તિ, થીમ બેઝ કૃતિ અને અભિનય ગીત રજૂ કરવામાં આવેલ.આ ફંક્શન નિહાળવા બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા દ્વારા પ્રેરણા પુરી પાડવામાં આવેલ હતી. મોરબીની નવયુગ સંકુલ ખાતે બે દિવસ માટે યોજાયેલ કાર્યક્રમમાં પ્રથમ દિવસ માટે કેજી થી ધો.૫ સુધીના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમોનું આયોજન થયું હતું અને ત્યારબાદ બીજા દિવસે ધો.૬ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમોનું આયોજન થયું હતું બંને દિવસમાં કાર્યક્રમમાં એન્કર તરીકે નવયુગ સંકુલ ખાતે ધો.૪ માં અભ્યાસ કરતા અને એડવોકેટ કિશોરભાઈ બોપલિયાના પુત્ર ભવ્ય કિશોરભાઈ બોપલિયા દ્વારા એન્કરીંગ કરવામાં આવ્યુ હતુ.






Latest News