મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ સંકુલ ખાતે બે દિવસ માટે વાર્ષિકોત્સવ ઉજવાયો વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડ એનાયત કરાયા સાથે સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયા


SHARE











મોરબીના નવયુગ સંકુલ ખાતે બે દિવસ માટે વાર્ષિકોત્સવ ઉજવાયો વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડ એનાયત કરાયા સાથે સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયા

મોરબીના નવયુગ સંકુલ ખાતે બે દિવસ માટે શાળાના બાળકો માટે ફંકશન યોજવામાં આવ્યું હતું જેમાં જુદાજુદા ધોરણ માટે બે દિવસ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથોસાથ શૈક્ષણિક સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને એવોર્ડ, ગિફ્ટ શિલ્ડ અને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા સાથોસાથ શાળાના બાળકો દ્વારા વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમમાં પણ યોજાયા હતા.

તા.૧૭ ને શુક્રવારે નવયુગ સંકુલના ધોરણ ૭ થી ૧૦ ના વિદ્યાર્થીઓના વાર્ષિક ફંક્શનનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં એવોર્ડ્સ, ગીફ્ટ, શિલ્ડ ઈનામ વિતરણ કરવામાં આવેલ.સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં રાષ્ટ્રભક્તિ, થીમ બેઝ કૃતિ અને અભિનય ગીત રજૂ કરવામાં આવેલ.આ ફંક્શન નિહાળવા બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા દ્વારા પ્રેરણા પુરી પાડવામાં આવેલ હતી. મોરબીની નવયુગ સંકુલ ખાતે બે દિવસ માટે યોજાયેલ કાર્યક્રમમાં પ્રથમ દિવસ માટે કેજી થી ધો.૫ સુધીના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમોનું આયોજન થયું હતું અને ત્યારબાદ બીજા દિવસે ધો.૬ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમોનું આયોજન થયું હતું બંને દિવસમાં કાર્યક્રમમાં એન્કર તરીકે નવયુગ સંકુલ ખાતે ધો.૪ માં અભ્યાસ કરતા અને એડવોકેટ કિશોરભાઈ બોપલિયાના પુત્ર ભવ્ય કિશોરભાઈ બોપલિયા દ્વારા એન્કરીંગ કરવામાં આવ્યુ હતુ.






Latest News