મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

ટંકારાના લખધીરગઢ ગામે બાલાજી પેક પ્લાસ્ટ ખાતે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન


SHARE











ટંકારાના લખધીરગઢ ગામે બાલાજી પેક પ્લાસ્ટ ખાતે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

ટંકારા તાલુકાનાં લખધીરગઢ ગામે બાલાજી પેક પ્લાસ્ટ ખાતે પનારા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજી તથા કષ્ટભંજન હનુમાનજીના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામા આવ્યો હતો અને ત્રિ-દિવસીય ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે આવેલા બાલાજી પેક પ્લાસ્ટ પ્રા.લી અને નેચરલ ટેકનોફેબ ફેક્ટરી ખાતે નવનિર્મિત બહુચરાજી માતાજી અને કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરનું યુવા ઉધોગપતિ અને સામાજિક અને રાજકીય આગેવાન જગદીશ અમરશીભાઈ પનારા તથા  પરિવાર દ્વારા ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આચાર્ય પદે શાસ્ત્રી એચ.વી. જોષી (હજનાળી) અને બી.એમ. દવે (મોરબી)એ વેદિક મંત્રો અને વિધી વિધાનથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવી હતી અને રાત્રે ભજન ધુન ગરબા અને સુદરકાંડના કાર્યક્રમ રાખવામા આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ ઉપરાંત યુપીના અયોધ્યા જાનકી ઘાટના રાજકુમારદાસજી મહારાજસોમનાથદ્વારકા સહિત અનેક ધાર્મિક સ્થળોના મંહતરાજકીય આગેવાનો કુભકોના ચંદ્રપાલ યાદવ, સાંસદ મોહનભાઇ કુંડારિયાધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, માજી મંત્રી બ્રિજેશ મેરજા સહિતઓએ દર્શનનો લાભ લીધો હતો






Latest News